19 जनवरी 2020 13:41
ધાર્મિક કાર્યક્રમ બહું સરસ કરવામાં આવે છે દર અમાસે આનંદ નો ગરબો કરવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા ના અન્નકૂટ મહોત્સવ રાખવામાં આવે છે
14 जनवरी 2020 2:57
Jay ambe. Very spiritual and holy place it is.
Almighty ma amba may shower her blessings on every human being. Jay ambe.
05 दिसंबर 2019 0:37
અંબાજી માતા નું મંદિર અદભૂત છે. માતા ના મંદિર માં ભાવિ ભક્તો સવાર સાંજ આરતી માં હાજરી આપે છે. સૌની મનોકામના પૂરી થાય છે. મંદિર માં તહેવાર ધામધૂમ થી ઉજ્વાય છે. દશેરા એ માતાનો વરઘોડો સરસપુરમાં ફરે છે. સૌને મારા જય અંબે.
07 जून 2019 4:43
It's a Holy place. Spiritual programs can be done over there.

एक समीक्षा लिखे



समग्र रेटिंग: